Input Content

તમામ સૂકામેવાની હરોળમાં અંજીર સાવ જ જુદુ તરી આવે. લીલાં ફળોમાં પણ અંજીરનું ફળ આગલી પંક્તિમાં. વિદેશી મૂળનું અંજીર અરબસ્તાનનાં પ્રથમ પ્રગટ થઇને એલજીરીઆ અને તૂર્કીમાંથી યુરોપના દેશો સ્પેન, ગ્રીસ અને પોર્ટુગલમાં એણે ધામા નાખ્યા.. ભારત દેશમાં એની જોઇને તેવી ઊત્પતિ નથી. હવામાન અને જમીન બહુ માફક ન આવતાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, યુ.પી. પંજાબ કે મૈસુરમાં […]

Read More

સફેદ અને લાલ રંગમાં ચળકતું દાડમ ભારતમાં ઘણે ઠેકાણે થાય છે. વિદેશોમાં પણ અમેરીક, ઇરાન, ફ્લોરીડા અફઘાનીસ્તાન અને અરબસ્તાન જેવા પ્રદેશોમાં એની પેદાશ છે. સ્વાદે મીઠાં દાડમ ત્રિદોષહર હોવાથી કફ, પિત્ત અને વાયુના પ્રકોપને કાબુમાં રાખે છે. પચવામાં સરળ છે, તરસ અને શરીર દાહને મટાડે છે. હદયની પીડામાં રાહત આપે છે તો ખોખરા કંઠને સુધારે […]

Read More

મારા કેન્યાના વસવાટ દરમિયાન નકુરૂ નજીકના કબાઝી સેન્ટરમાં મેં મારા જીવનસાથી ડો.એચ.વી.કેરાઇના સાથ સહકારથી દેશી ઉપચાર કેન્દ્રની શરૂઆત કરેલી. અનેક જાતની ઔષધી વનસ્પતીનો ઉચ્છેર કરીને એમાંથી અનેક રોગોની અકસીર દેશી દવાઓ બનાવવા માટે ખાસ માણસો રોક્યા હતા. કેન્યાની જમીન આમેય બહુજ ફળદ્રુપ અને મેઘરાજાની મહેર દ્રષ્ટી જેથી વરસાદના પાણીથી દરેક જાતના શાકભાજી ઉગી આવે, ઘઉં, […]

Read More

રસોડાના દરેક મસાલામાંથી હિંગને શ્રેષ્ટનું બિરૂદ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં એ મુખ્યત્વે શાક વઘારવામાં વપરાતી હોવાથી એ ‘વઘારણી’ તરીકે પણ જાણીતી છે. ગામડામાં એ વેઘાણી તરીકે ઓળખાય છે અને પેટના અન્ય રોગોમાં એનો છુટથી વપરાશ થાય છે. હિંગ સ્વાદે તીખી અને તાસીરમાં ગરમ હોય છે. પચવામાં હળવી છે જેથી વાયુનાશક ઔષધોમાં હિંગનું સ્થાન મોખરે છે. […]

Read More

આપણા રસોડામાં હળદરનો રોજનો વપરાશ.. બહેનો શાકમાં એનો છેડેચોક ઉપયોગ કરે. કયારેક હળવી ઉધરસમાં દુધમાં નાખીને એનો ઉપયોગ કરે. બાકી હળદરના અન્ય ઔષધિય ઉપચારનો મોટાભાગની બહેનોને ખ્યાલ હોતો નથી. હળદર કફ નાશક ઔષધિ હોવાથી શરદી, ઉધરસ, શ્વાસ, ઉપરાંત કાકડામાં પણ એટલી જ લાભદાયક જણાઇ છે. હળદરના ટુકડાને ચુસી પણ શકાય. લીલી હળદરનો પણ એવી જ […]

Read More

મીઠું ખારૂં હોવા છતાં સ્વાદિષ્ટ છે. મીઠાં વગરનું શાક, કચુંબર, અથાણું કે ફરસાણ ફીક્કું લાગે છે…. સામાન્ય રીતે મીઠું એ સ્વાદનો ઝણકાર છે. ગમે તેવા ફીક્કાં આહારમાં નીમક નાખવાથી એ સ્વાદિષ્ટ બને છે. પાચન, રૂચિ કે જઠરાગ્નિને જાળવવા માટે નીમકનું મર્યાદિત સેવન જરૂરી છે. ખોરાકમાં વપરાતું નીમક વાયુનાશક હોવાથી ગેસમાં ફાયદો કરે છે… મોળ, ઊબકા, […]

Read More

ગુજરાતમાં સરસિયાના તેલ તરીકે જાણીતું અને બાપ દાદાના વખતમાં રોજીંદા વપરાશમાં છડે ચોક વપરાતા સરસવ તેલનો આજે આહાર ઊપયોગ તો નથી પણ ઔષધ ઉપયોગ તરીકે એનો વપરાશ ઘણો છે. અગાઉના જમાનામાં સરસિયાના તેલની ગામડે ગામડે ઘાણીઓ ચાલતી. ખેતીમાં સરસિયા મોટા પ્રમાણમાં વાવવામાં આવતા અને ઘાંચીને ત્યાંથી તેલના ડબાને ડબા લેવામાં આવતા. સરસિયાનું તેલા ખાતી પ્રજા […]

Read More

ગુજરાતમાં સરગવો શહેર, ગામડામાં અને વાડીએ વાડીએ જોવા મળે છે…. એનો વપરાશ પણ એટલો જ છે… સરગવો એ આહાર અને ઔષધીય દ્રવ્ય તરીકે બહુ જ ઉપયોગી પુરવાર થયો છે. સરગવાની કઢી જો બરાબર બનાવી હોય તો આંગણાં ચટાવે. બરાબર યોગ્ય મસાલો ભરીને સરગવાનું શાક બનાવવામાં આવે તો બહુ જ સ્વાદિષ્ટ થાય છે. હોશિયાર ગૃહિણીએ જો […]

Read More

મુળા ખાવા તો કુમળા જ ખાવા અને તે પણ શિયાળામાં. ઘરડા મૂળા આરોગ્ય માટે હાનિકારક છે. તેવી જ રીતના કુમળા મૂળા શિયાળા સિવાયની ઋતુમાં અને તે પણ ખાસ કરીને માગસર વગરના દિવસોમાં ખાવા એ પણ આરોગ્ય માટે હિતદાયક નથી. શિયાળાના કુમળા મૂળા વાયુ, પિત્ત અને કફને ગુણકારી છે. જો ભુલેચુકે પણ ઘરડા મૂળા ખાવામાં આવે […]

Read More

આયુર્વેદમાં મધને કફનાશક તરીકે ઉત્તમ ઔષધની ગણના કરી છે. આયુર્વેદ ક્ષેત્રમાં શુધ્ધ મધની ખુબ ચર્ચા કરવામાં આવી છે… મધ તાસીરે ગરમ, સ્વાદે મધુર ઉપરાંત થોડું તુરૂ અને લુખું છે. મધ જયારે પાચનક્રિયામાં ઉતરે છે ત્યારે તીખો ગુણ પેદાશ કરે છે. જેથી એ અકસીર કફનાશક પુરવાર થયું છે. મધ સ્વાદે મીઠું હોવા છતાંય એની મધુરાઇમાં અપવાદ […]

Read More